Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક
Suryoday Yojana: પ્રધાનમંત્રી સુર્યોદય યોજના: રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત દિન પ્રતિદિન હરણફાળ વિકાસ કરી રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમા જાહેર કરવામાં આવેલી નવી સરકારી યોજ્ના એટલે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી ધીમે ધીમે સામે આવી રહી છે. આ યોજના ની જોગવાઇઓ અંતર્ગત લોકોને હવે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે … Read more